Tag Archives: કર્મયોગ

અધ્યાય ૩ – કર્મયોગ


અર્જુન બોલ્યા: હે જનાર્દન ! જો તમને કર્મ કરતાં જ્ઞાન ચઢિયાતું માન્ય છે તો પછી મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો? શ્રીભગવાન બોલ્યા: ખરેખર કોઈ પણ માણસ કદીયે ક્ષણમાત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો; કેમકે આખાય મનુષ્યસમુદાયને … Continue reading

Posted in શ્રીમદ્ ભગવદ્ ગીતા | Tagged , | Leave a comment