Tag Archives: અર્જુનવિષાદયોગ

અધ્યાય ૧ – અર્જુનવિષાદયોગ


અર્જુન બોલ્યા: હે કૃષ્ણ ! યુદ્ધમાં સ્વજનોને જોઇને મારાં અંગો શિથિલ થઇ રહ્યાં છે, મો સુકાઈ રહ્યું છે, હાથમાંથી ગાંડીવ સરી રહ્યું છે તથા મારું મન જાણે ભમે છે. અને હું તો લક્ષણો પણ અવળા જ જોઉં છું અને સ્વજનોને … Continue reading

Posted in શ્રીમદ્ ભગવદ્ ગીતા | Tagged , | Leave a comment