અધ્યાય ૧ – અર્જુનવિષાદયોગ


અર્જુન બોલ્યા: હે કૃષ્ણ ! યુદ્ધમાં સ્વજનોને જોઇને મારાં અંગો શિથિલ થઇ રહ્યાં છે, મો સુકાઈ રહ્યું છે, હાથમાંથી ગાંડીવ સરી રહ્યું છે તથા મારું મન જાણે ભમે છે. અને હું તો લક્ષણો પણ અવળા જ જોઉં છું અને સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો. હું ન તો વિજય ઈચ્છું છું અને ન તો રાજ્ય. ન સુખ પણ.

રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન મનનો અર્જુન આમ કહીને બાણ-સહિત ધનુષ ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો.

About Margesh

I am student.
This entry was posted in શ્રીમદ્ ભગવદ્ ગીતા and tagged , . Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s